કરૂણતા / કોરોના કહેર: અમદાવાદ સિવિલમાં 47 મૃતદેહની કરૂણ કહાની, અંતિમ વિદાય પણ નસીબ નહી

Ahmedabad civil hospital No claimants for 17 bodies as COVID scares kin into silence

ગુજરાતમાં કોરોનાનો ખોફ કંઈ ઓછો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પહેલી મેથી કોરોનાથી મોત થયું હોય તેવા 47 મૃતદેહો સામે આવ્યા હતા. આ મૃતદેહને તેમના પરિવાર તરફથી અંતિમ વિદાયનું સુખ નહોતુ મળ્યું. એક કિસ્સામાં તો હાજર પરિજનોએ જ મનાઈ કરી દીધી હતી જ્યારે એક કિસ્સામાંતો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવવાને કારણે અંતિમવિધિ કરી નહોતો શક્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ