બેદરકારી / સિવિલમાં બેદરકારીનો સિલસિલો યથાવત્ : કોંગ્રેસ નેતાનું 9 દિવસથી થયું હતું મોત છતાં પરિવારને ન કરાઈ જાણ

 Ahmedabad Civil hospital carelessness about patient death congress leader missing

અમદાવાદ સિવિલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. પોરબંદર કોંગ્રેસના શહેર મંત્રી પ્રવિણ બરીદુન સિવિલમાંથી ગુમ થયા હતા. મહત્વનું છે કે કેન્સરની સારવાર માટે પ્રવિણ બરીદુનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ પરિવારને વારંવાર પૂછપરછ કરતા તેઓને જાણ કરાઈ નહોતી. ત્યારે હવે દર્દીના મોતના 9 દિવસ બાદ તેમના મૃત્યુની વિગત સામે આવી છે.  સમગ્ર મામલો સામે આવતા સુપ્રિન્ટેન્ડેન્ટે મૃત્યુની પુષ્ટી કરી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ