અમદાવાદ / ચિરીપાલ કંપનીમાં 4 મજુરોના મોત મામલે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કરી આ કાર્યવાહી

Ahmedabad Chiripal Group company 4 workers killed gas leak mla baldevji thakor

અમદાવાદના ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં 4 કર્મચારીઓના મોત થયા હતા. 4 કર્મચારીઓના અવસાન બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી માલિક સામે કાર્યવાહી કરાઈ નથી. કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધી છે. 4 લોકોના મોત પછી પણ ગ્રુપના માલિકો સામે કોઈ ગુનો નોંધાયો નથી. કંપનીના ચેરમેન અને માલિક સામે કાર્યવાહી કરવા મામલે પોલીસે મૌન સેવ્યું છે. ત્યારે આ અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ