જમ્મી-કશ્મિરમાંથી કલમ 730, 35A હટાવવાને લઈને અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે.. મણિનગર વિસ્તારમાં PM નરેન્દ્રમોદીના આ નિર્ણયને વધાવયો છે.મણિનગરમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી અને ભારત માતા કી જયના નારા લગાવીને નિર્ણયનો વધાવયો છે..