અમદાવાદ / પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

ahmedabad: bopal tragedy cm rupani ordered inquiry in tank crash Matter

બોપલમાં પાટીની ટાંકી ઘરાશાયી થવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક અસરથી તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સાણંદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ