ગુજરાત પોલીસ / કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: રાત્રિ કર્ફ્યુમાં પણ અસામાજીક તત્વોનો હૂમલો, 5 ઘાયલ

ahmedabad attack on 5 people in night lockdown in Gujarat Police

સમગ્ર રાજ્યમાં રાત્રિ લોકડાઉન હોવા છતાં આ કેવી રીતે શક્ય છે? અમદાવાદમાં ખોખરમાં અસામાજીક તત્વોએ 5 લોકો પર હૂમલો કર્યો અને તોડફોડ કરી ત્યારે પોલીસ સામે સવાલો ઉઠે કે, પોલીસ શું કરતી હતી? નાઈટ પેટ્રોલિંગ નહતું થઈ રહ્યુ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ