કૌભાંડ / ભાજપના આંતરિક વિખવાદને કારણે અમદાવાદ APMCનો વિકાસ ટલ્લે ચઢ્યોઃ હુડકોને ચુકવે છે કરોડોનું વ્યાજ

ahmedabad apmc have not chairmen because amit shah anandiben patel

અમદાવાદ APMC હાલ ધણીધોરી વગરનું છે ત્યારે હુડકોની લોનનું કરોડોનું વ્યાજ ચુકવવું APMC માટે લગભગ અશક્ય જણાઈ રહ્યું છે. ભાજપના આંતરિક વિખવાદને કારણે હજુ સુધી અમદાવાદ APMCને કોઈ ચેરમેન કે વાઈસ ચેરમેન નથી મળ્યા. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આનંદી બહેન પટેલના દીકરા સંજય પટેલનું ચેરમેન પદ પાક્કું હતું પરંતુ હાઈકમાન્ડની ઈચ્છા ન હોવાના કારણે તેમની વરણી થઈ ન શકી ત્યારથી આ પદ હજુ પણ ખાલી જ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ