અમદાવાદ / જીવદયાના નામે કૌભાંડઃ ૩૨ લાખનાં ઘેટાં-બકરાં બારોબાર વેચી દીધાં

Ahmedabad animal scam ship and goat

હાથીજણ ખાતે આવેલ આશા ફાઉન્ડેશન નામની જીવદયા સંસ્થામાં પોલીસે સાચવવા માટે આપેલાં ૩૮ લાખનાં ઘેટાં-બકરાં પૈકી ૩ર લાખનાં ઘેટાં-બકરાં બોરાબાર વેચી દીધાં હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. થોડાક દિવસ પહેલાં ઓઢવ, રામોલ અને નરોડા વિસ્તારમાંથી પોલીસ અને જીવદયા સંસ્થા દ્વારા ૧૩૬૦ ઘેટાં-બકરાં પકડાયાં હતાં, જેને સાચવવા માટે પોલીસે આશા ફાઉન્ડેશનને આપ્યાં હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ