દુર્ઘટના ટળી / વારાણસીથી પ્લેનની ઉડાન વખતે ટાયર ફાટ્યુ પણ સદનસીબે અમદાવાદમાં સફળ લેન્ડિંગ

Ahmedabad Aircraft with burst tyre makes an emergency landing

વારાણસી-અમદાવાદ ફ્લાઈટમાં 77 જેટલા પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા હતા કેમ કે, વારાણસીથી ઉડતી વખતે પ્લેનનું ટાયર ફાટી ગયુ હતુ અને તેને કારણે ઉતરણમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. પરંતુ હેમખેમ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉત્તરણ થતા એરપોર્ટ સ્ટાફ અને પ્લેનમાં સવાર મુસાફરો તથા પાયલોટને હાશકારો થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ