નિર્ણય / મોટા સમાચારઃ અમદાવાદના આ 27 વિસ્તારમાં પણ હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે ખાણીપીણીની દુકાનો

Ahmedabad 27 areas allowed shop open till 12 noon

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇને AMCએ મોટો નિર્ણય લીધો છે. 27 વિસ્તારમાં ખાણીપીણીના સ્થળોને 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરવાનગી અપાઇ છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં દુકાનોને રાત્રિના 10 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા આદેશ અપાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ