અમદાવાદ / માત્ર એક બેદરકારીએ સર્જ્યું અગનતાંડવ, ફાયર સેફ્ટીના જાણકાર જ બન્યા ભોગ

Ahmedabad: 1 Dead, 26 Injured in major Fire at Ganesh Genesis building

મહાનગરોમાં આજ કાલ બહુમાળી ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જાય છે. થોડા સમય પહેલા સુરતમાં ટયુશન ક્લાસિસમાં લાગેલી આગે બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં જે ભય પેદા કર્યો હતો તે ભય ફરી પાછો આજે તાજો થઈ ગયો છે. અમદાવાદના જગતપૂર પાસે આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટના પાંચમાં માળે આગ લાગતાં ફ્લેટમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ