શ્રદ્ધાંજલિ / અહેમદ પટેલના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, દીકરા ફૈસલ સાથે કરી ફોન પર વાત

 ahmed patel death pm narendra modi expresses grief talked to son faisal patel

PM મોદીએ અહેમદ પટેલના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ આ સમયે તેમના દીકરા ફૈસલ પટેલ સાથે પણ વાત કરીને સંવેદના પ્રકટ કરી છે. તેઓએ કહ્યું કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ મળે.

બ્રેકિંગ ન્યૂઝ