VIDEO / કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનથી આ નેતાઓ રડી પડ્યા, વિરોધી નેતાઓ પણ ગળગળા થયા

ahmed patel death in Delhi

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થતાં રાજકારણમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતાઓ તો તેમને યાદ કરીને રડી પડ્યા હતા. અહેમદ પટેલના પાર્થિવદેહને પૈતૃક ગામ લવાશે. સાંજે 4 કલાકે દિલ્લીથી ચાર્ટડ પ્લેનમાં રવાના થશે. ચાર્ટડ પ્લેનમાં પરિવારના સભ્યો રહેશે. અહેમદ પટેલના નજીકના મિત્ર ગૌરવ પંડ્યા પણ સાથે આવશે. વડોદરાથી એમ્બ્યુલન્સમાં પાર્થિવ દેહ પિરામણ ગામ લઇ જવાશે. આવતીકાલે સુપર્દ-એ-ખાકની વિધી કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ