અમદાવાદ / રથયાત્રા: કોરાનાને કારણે આ વર્ષે નીકળનારી જળયાત્રામાં ભગવાન ભક્ત વિના જ જશે

Ahmadabad jagannath mandir jal yatra without public in corona pandemic

વિશ્વ વિખ્યાત જમાલપુર મંદિર ની રથયાત્રાને  માટે મહત્વના  સમચાર સામે આવ્યા છે કે પ્રથમ વાર ભગવાન જગન્નાથ ની 5 મી જળયાત્રામાં માત્ર મંદિરના સંતો જ હાજર રહેશે કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે જળયાત્રા માં ભક્તો કે મંદિરમાં યજમાનો ને આમંત્રિત કરવામાં આવશે નહિ. 

બ્રેકિંગ ન્યૂઝ