અમદાવાદ / ભગવાન જગન્નાથજીની જળયાત્રા, Dy. CM નીતિન પટેલે કરી પૂજાવિધિ

Ahmadabad jagannath mandir jal yatra Dy CM Nitin Patel

અમદાવાદની ભવ્ય જગન્નાથની રથયાત્રા પૂર્વે આજરોજ શહેરમાં જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જે સોમનાથ ભૂદરના આરે મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરીને નદીમાંથી કળશમાં જળભરી નીજ મંદિર પરત ફરશે. રાજ્યના ડે. સીએમ નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પૂજાવિધી કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ