અમદાવાદ / ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઇને જાણવા જેવી રસપ્રદ વાત

Ahmadabad jagannath mandir jal yatra

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવા જઈ રહી છે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓ સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ