અમદાવાદ / વાવાઝોડાને લઇને આવતી-જતી 24 ફ્લાઈટનાં ખોરવાયાં શેડ્યૂલ

Ahmadabad airport Plane time schedule change Vayu cyclone

રાજ્યમાં વાવાઝોડાના એલર્ટ, મેઘરાજાનું આગમન થાય તે પહેલાં જ દિલ્હી અને મુંબઈ તરફનો એર ટ્રાફિક ખોરવાયો છે. મુંબઈમાં વરસાદના પગલે અનેક ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે. દિલ્હીથી પણ આ લખાય છે ત્યાં સુધી ૪ ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ