Rath Yatra / જય રણછોડના નાદથી સરસપુર ગુંજ્યું, મામેરાની તૈયારીઓને આખરી ઓપ

Ahemdavad Rath Yatra Saraspur God Welcome Preparation

અમદાવાદના જગન્નાથ મંદિરથી નિકળેલી રથયાત્રા સરસપુરમાં પહોંચશે. જ્યારે સરસપુરમાં રથયાત્રાના ભવ્ય સ્વાગતને વહેલી સવારથી લોકો ઉમટ્યા છે. બેન્ડવાજા અને ઢોલના તાલે લોકો ઝૂમી રહ્યા છે. જય રણછોડના નાદથી સરસપુર ગુંજી ઉઠ્યુ છે. તો મામેરાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ભક્તજનો દર્શન કરી શકે એ માટે ખાસ કરાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ