અમદાવાદ / જગન્નાથ મંદિરના હોલમાં જવા પગથિયાં નહીં ચઢવાં પડે

Ahemdabad Jagannath Temple

જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ચૂકી છે. મંદિરને શણગારવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર પરિસરમાં તાજેતરમાં બનાવાયેલી ચાર માળની બિલ્ડિંગના હોલમાં જવા માટે હવે ભાવિકોને પગથિયાં નહીં ચઢવાં પડે. અહીં લિફટ મુકાઇ રહી છે. જે ભંડારો શરૂ થશે તે પહેલાં કાર્યરત થઇ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ