આનંદો / વરસાદથી થયેલા નુકસાનના વળતર માટે 48 કલાકમાં આ રીતે અરજી કરી શકશે ખેડૂતો

agro news farmers can apply PMFBY insurance 48 hours

વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધુ છે. ત્યારે નવા વર્ષમાં ખેડૂતો માટે એક સારા સમાચાર છે. વરસાદને પગલે થયેલા નુકસનાના વળતર રૂપે, ખેડૂતો પાક વીમા માટે 48 કલાકની અંદર અરજી કરી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ