નિવેદન / ગુજરાતમાં ખેડૂતોને ખુબ નુકસાન, સરકાર આપશે યોગ્ય વળતરઃ કૃષિમંત્રી આર.સી.ફળદુ

agro minister R C faldu statement on crop insurance because of rain cyclone

વાવાઝોડા 'ક્યાર' અને 'મહા'ને કારણે તેમજ પાછોતરા ચોમાસાના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે માવઠાની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હાલ રાજ્ય સરકારે 4 વીમા કંપનીઓ સાથે ચર્ચા કરી છે અને ખેડૂતોને નુકસાનીના વળતર મુદ્દે સૂચના આપવામાં આવી છે.  

બ્રેકિંગ ન્યૂઝ