આશાનું કિરણ / ઈકોનોમી પર કોરોનારુપી ફટકાની અસર હળવી કરવા કૃષિ સેક્ટર આશાનું કિરણ બની રહેશે : મુખ્ય આર્થિક સલાહકાર

Agriculture set to cushion Covid blow on economy, says CEA

કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે એવું જણાવ્યું કે કોરોનાને પહોંચી વળવાની ભારતની રણનીતિને ઈતિહાસમાં એક પરિપક્વ નીતિ તરીકે મૂલવવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ