ખેતી કાયદા / કૃષિ મંત્રીનું નિવેદન,'આંદોલન છોડી ચર્ચા માટે આવો', ખેડૂતોનો જવાબ 'તમે પહેલા કાયદા હટાવો'

Agriculture Minister's statement,

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોથી હજારો ખેડૂતો દિલ્હીની સરહદે એકઠા થયા છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિરોધ કરી રહેલા ખેડૂતો ને આંદોલનનો રસ્તો છોડીને વાતચીત કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ