આંદોલન / કૃષિ મંત્રી તોમરે કહ્યું, અમુક ખેડૂત સંગઠનોના લોકોએ કૃષિ કાયદા રદ્દ ન કરવાની અપીલ કરી 

Agriculture Minister Tomar says people from some farmers' organizations have appealed not to repeal agricultural laws.

કૃષિ ભવન ખાતે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ભારતીય ખેડૂત સંઘના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં કિસાન સંઘર્ષ સમિતિના સભ્યો પણ જોડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ