જામનગર / કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂતોને મળશે રાહત, કૃષિમંત્રી રાઘવજી પટેલે કર્યું આ એલાન

Agriculture Minister Raghavji Patel's important statement regarding the farmers

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવશે, જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ