બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Agriculture Minister Raghavji Patel statement regarding damage to mango crop

વલસાડ / કેરી પક્વતા ખેડૂતોને પણ સહાય આપવાનો સળવળાટ, કૃષિ મંત્રી રાઘવજીનું નુક્સાની સહાય મામલે મોટું નિવેદન

Dinesh

Last Updated: 05:41 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં હવામાનના કારણે કેરીના પાકને થયેલા નુકસાન મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.

  • રાજ્યના કૃષિ મંત્રી વલસાડની મુલાકાતે
  • કેરીના પાકને થયેલા નુકસાન મામલે નિવેદન
  • "નુકસાની અંગે સરકારે ગંભીર નોંધ લીધી"


રાજ્યમાં કમોસમી વરસાદ કારણે પાકમાં મોટા પાયે નુકસાન થયું છે તેમજ વલસાડમાં કેરીનો મોટા પાયે નુકસાન થયું છે. વલસાડમાં કેરીના પાકને થયેલા નુકસાન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
રાજ્યમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, કેરીના પાકને થયેલા નુકસાની અંગે સરકારને રજૂઆત મળી છે. નુકસાની બાબતે સરકારે ગંભીર નોંધ લીધી છે. તેમણે કહ્યું કે, નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર કાર્યવાહી કરશે.

'સરકાર આ બાબતે ગંભીરતા પૂર્વક અભ્યાસ કરી રહી છે'
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વલસાડમાં કેરીના પાકને હવામાનના કારણે નુકસાન થયું છે જે બાબતે સરકારને રજૂઆત મળી છે. સરકાર આ બાબતે ગંભીરતા પૂર્વક અભ્યાસ કરી રહી છે અને અમને સહાનુભૂતિ પૂર્વક અહેવાલ મળશે ત્યારે અમે વિચારણા કરશું.

 

સંકળાયેલા મુદ્દાઓ

Agriculture Minister statement Raghavji Patel statement valasad news કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન કેરીના પાકમાં નુકસાન Agriculture Minister Raghavji Patel statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ