BIG BREAKING / ડુંગળી-બટાકાના ભાવ અને કમોસમી માવઠાથી થયેલા નુકસાન અંગે ગુજરાત સરકારની મોટી જાહેરાત, જાણો શું લીધો મોટો નિર્ણય

Agriculture Minister Raghavji announced in the Assembly House

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ડુંગળી અને બટાકાના ભાવો મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ