નિવેદન / ખેડૂતો સાથેની બેઠક બાદ કૃષિ મંત્રીનું મોટું નિવેદન, સરકાર તમામ શંકાના સમાધાન માટે તૈયાર પરંતુ...

agriculture minister narendra tomer msp will continue ready to solve the doubt

સરકાર અને ખેડુતો વચ્ચેની વાતોનો પાંચમો રાઉન્ડ શનિવારે સમાપ્ત થયો છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નવી દિલ્હીના ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીત થઈ, જે નિરર્થક હતી. વાતચીત સમાપ્ત થયા પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ