નિવેદન / વરસાદમાં નુકસાન પામેલા ખેડૂતોને કૃષિ મંત્રીની સલાહ, ઝટ ઝટ રજીસ્ટ્રેશન કરાવી લો નહિતર... 

Agriculture Minister advises farmers affected by rains to register immediately, otherwise ...

ગુજરાતમાં કૃષિ પેકેજને લઈને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યના અનેક ભાગોમાં સતત વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન ગયું છે જો કે સાથે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે સરકારે ખેડૂતોની સહાયતા માટે 3700 કરોડ રૂપિયાનું રાહત પેકેજની ઘોષણા કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ