પલટવાર / કૃષિ બિલ પર ગાંધીનગરમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું- 'ખેડૂતોને વચેટિયાઓથી આઝાદ થતા જોઈને કોંગ્રેસ હચમચી'

Agriculture law protest smriti irani slams on congress gandhinagar kamalam

નવા કૃષિ બિલ વિરૂદ્ધ કેટલાક રાજ્યના ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓ સતત પ્રદર્શન કરી રહી છે. તેમના નિશાને મોદી સરકાર છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ કૃષિ બિલોથી ખેડૂતો અને મજૂરોને ખતમ કરવા કરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર પલટવાર કર્યા હતા. તો હાથરસ કાંડ પર વધુ કંઇ બોલવા પર ના ભણી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ