બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તલ અને સોયાબીનના પાકમાં થશે બમ્પર ઉત્પાદન, વાવણી પહેલા કરો આ ખેતી કાર્યો
Last Updated: 06:53 PM, 13 June 2024
ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
ADVERTISEMENT
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે તલ અને સોયાબીનના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
તલના પાકમાં ખેતી કાર્યો
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સોયાબીનના પાકમાં ખેતી કાર્યો
ADVERTISEMENT
વધુ વાંચો: ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે, ચોમાસુ નબળું પડતા વરસાદમાં વિલંબ
ADVERTISEMENT
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.