અગ્નિપથ / રિટાયર્ડ સૈનિકોની યાદી બનાવી કંપનીઓને મોકલી રહ્યા છે અખિલેશ યાદવ, પહેલા આમને આપો નોકરી !

agnipath scheme agniveer akhilesh yadav retire army man list corporate companies

અગ્નિપથ યોજનાનો એકબાજૂ વિરોધ થઈ રહ્યો છે, તો વળી બીજી બાજૂ દિગ્ગજ ઉદ્યોગપતિઓ આ યોજનાનું સમર્થન કરી રહ્યા છે. 4 વર્ષ બાદ તેઓ અગ્નિવીરોને નોકરી આપશે તેવા વચનો આપી રહ્યા છે. જેના પર અખિલેશ યાદવે મોટી કાર્યવાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ