ગાંધીનગર / આંદોલન મામલે દિનેશ બાંભણિયાએ કરી રણનીતિની જાહેરાત, આંદોલનને લઇને સચિવાલયના 4 ગેટ બંધ કરાયાં

Agitation dinesh bambhaniya paas Announcement 4 Gates of the Secretariat closed

ગાંધીનગરમાં મહિલાઓનો બિન અનામતના આંદોલન મામલે પાસના નેતા દિનેશ બાંભણિયાએ રણનીતિની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને મધ્યસ્થી કરાવવા માટે રજૂઆત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ