ચૂંટણી / PM મોદી સામે મોઢવાડિયાની ફરિયાદનો કેસ પહોંચ્યો છેક મહારાષ્ટ્ર

Against PM Modi Modhwadia The case of the complainant has reached Maharashtra

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. જે કેસ હવે છેક મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ