ખુલાસો / નેહા-આદિત્યના લગ્ન આ કારણથી ન થઈ શક્યા, ઈન્ડિયન આઈડલના વિનર સનીએ કર્યો ખુલાસો

After Udit Narayan, Indian Idol 11 winner reveals shocking details of their marriage

ઈન્ડિયન આઈડલની સીઝન 11 તો ખતમ થઈ ગઈ પરંતુ નેહા કક્કડ અને આદિત્ય નારાયણને લઈને સસ્પેન્સ ખતમ થવાનું નામ જ નથી લેતું. શો દરમિયાન નેહા અને આદિત્ય વચ્ચે જે મેજિકલ કેમિસ્ટ્રી જોવા મળી હતી, તેને લઈને અનેક પ્રકારની અટકળો સામે આવી હતી. એવું કહેવાય રહ્યું હતું કે બંને લગ્ન કરવાના છે. હવે આ બંનેના લગ્ન તો ન થયા પરંતુ શોના વિનર સની હિન્દુસ્તાનીએ બહુ મોટી વાત જરૂર જણાવી.

બ્રેકિંગ ન્યૂઝ