સારા સમાચાર / SCની દખલગીરી બાદ RBI એ લોન પર આપી મોટી રાહત, લોકડાઉન દરમિયાન કપાયેલા આ પૈસા આવશે પાછા

after the interference of supreme court rbi gives big relief on loan the money that was deducted during lockdown will come...

કોરોના અને લોકડાઉનના સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનમાં મોટી રાહત આપી છે. આરબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોંગદનામુ દાખલ કરી કહ્યું કે જે લોકોના કોરોના અને લોકડાઉન દરમિયાન લોનમાં મોરાટોરિયમનો ઉપયોગ કર્યો હતો. તેમને ફક્ત સામાન્ય વ્યાજ આપવાનું રહેશે. જે લોકોને વધારે પૈસા કાપવામાં આવ્યા છે તેમને પાછા આપવામાં આવશે. આ પહેલા બેંક મોરાટોરિયમનો ઉપયોગ કરનારા પોતાના ગ્રાહકો પાસેથી ચક્રવૃદ્ધિવ્યાજ લઈ રહ્યા હતા. પરંતું ગજેનદ્ર શર્માની અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલામાં દખલ કરી હતી. આ બાદ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં ફક્ત સામાન્ય વ્યાજથી લોનના પૈસા લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ