માર્ગદર્શન / ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે ઘડી નવી રણનીતિ, જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં લોકો વચ્ચે જવાના મુદ્દા તૈયાર કરાયા, બજેટ સત્રમાં ઘમાસાણ નક્કી

After the defeat in the elections, Congress formulated a new strategy, under the chairmanship of Jagdish Th

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ પ્રવક્તાઓને મજબૂત સ્ટેન્ડ રાખવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવક્તાઓને દિગ્ગજ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ