આઇપીએલ / વિરાટ સાથે ઝઘડા બાદ એમ્પાયરે તોડી નાંખ્યો દરવાજો

After spat with Virat Kohli, umpire Nigel Llong damages door

આઇપીએલમાં એમ્પાયલ પણ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. RCBની એક મેચમાં જ્યારે એમ્પાયર નીઝલ લૉન્ગએ નોબૉલ આપવામાં ભૂલ કરી દીધી, તો પછી વિરાટ કોહલી અને બોલર ઉમેશ યાદવે એમની સાથે ઝઘડો કર્યો. આ ઝઘડા બાદ નીઝલ લૉન્ગને ગુસ્સો એટલો આવી ગયો કે એમને મેદાનની બહાર જઇને એમ્પાયર રૂમનો દરવાજો તોડી નાંખ્યો.

બ્રેકિંગ ન્યૂઝ