ખુશખબર / લોન લેવી હોય તો તમારા માટે છે ગુડ ન્યૂઝ, આટલી બૅંકોએ વ્યાજદર ઘટાડ્યા

after sbi and hdfc bank allahabad bank also cut mclr loan gets cheaper

હવે બેંકને લઈને નવા સમાચાર સામે આવ્યાં છે. બેંક લોન હવે સસ્તી થશે. અને તેમના વ્યાજદરમાં પણ ઘટાડો થશે. એચડીએફસી અને એસબીઆઈ બાદ હવે અલ્હાબાદ બેન્કે પણ એમસીએલઆરના દરમાં કાપ મુક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ