સ્પોર્ટ્સ / સંન્યાસ બાદ હવે ધોની માટે BCCI આ કામ કરવા તૈયાર, ઉઠી હતી માંગ

After retirement, BCCI is now ready to do this for Dhoni

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેનાર ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે એક ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. બીસીસીઆઇએ કહ્યું કે આઇપીએલ વખતે આ બાબતે ધોની સાથે વાત કરશે અને બાદમાં કાર્યક્રમ નક્કી કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ