મુશ્કેલી / કોરોનાથી સાજા થયાના 2 મહિના બાદ પણ દર્દીઓને પડી રહી છે આવી તકલીફો

After Recovery Corona Patients faces this Problems in India

કોરોના સંકટ દેશમાં ધીમું પડી રહ્યું છે ત્યારે એક અન્ય માઠા સમાર આવી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં પણ 5 ટકા લોકોમાં સૂંધવાની અને સ્વાદની ક્ષમતા ખતમ થઈ જાય છે. દર્દી સાજા થયા બાદ પણ 2 મહિના સુધી તેની આ બંને ક્ષમતાઓ પરત આવતી નથી. તેનામાં પોસ્ટ કોવિડ લક્ષણો કાયમ રહે છે. આ સાથે જ અન્ય તકલીફો પણ જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ