રિ-ટેલિકાસ્ટ / રામાયણ-મહાભારત બાદ હવે દૂરદર્શન પર શરૂ થવા જઈ રહ્યો છે આ લોકપ્રિય ધાર્મિક શો

After Ramayan Mahabharat doordarshan announced re telecast of Vishnu Puran know details

દૂરદર્શન લોકડાઉનમાં તેના દર્શકોના મનોરંજન માટે એક પછી એક જૂના શોઝ રિ-ટેલિકાસ્ટ કરી રહ્યું છે. રામાયણ અને મહાભારત જેવા ટીવી શોઝને કારણે ચેનલને જબરદસ્ત ટીઆરપી મળી છે. ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં દૂરદર્શન નંબર 1 ચેનલ બની ગઈ છે. આ શોઝની સફળતા બાદહવે ચેનલ વધુ એક લોકપ્રિય ધાર્મિક શોનું રિ-ટેલિકાસ્ટ કરવા જઈ રહી છે. જેના વિશે દૂરદર્શને જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ