નિવેદન / પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મોટુ નિવેદન, કહ્યું સરકારી વ્યવસ્થામાં નિર્ણય સામૂહિક રીતે લેવાય છે

after meeting p chidambaram in tihar manmohan singh said when the officials did not make any mistake

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તિહાડ જેલમાં મુલાકાત બાદ એક મોટુ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે જે પ્રસ્તાવને મંજૂરી આપનાર અધિકારી દોષિત નથી તો પછી પી ચિદમ્બરમ પર નાણામંત્રી તરીકે ગૂનો કરવાનો આરોપ કેવી રીતે લગાવી શકાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ