વિધાનસભા પેટાચૂંટણી / પેટાચૂંટણીમાં હાર્યા બાદ ધવલસિંહ ઝાલાએ આપી પ્રતિક્રિયા કહ્યું કે...

બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં હાર થઈ છે. ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી છે કે, 500 જેટલા મતથી હાર-જીત થઈ છે. મને મારી હાર પણ નિશ્ચિત દેખાઈ રહી છે. આ દરમિયાન તેમણે પોતાની હાર પણ સ્વીકારી હતી. ત્યાર બાદ તેમણે મતદારોનો આભાર માન્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ