બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Hiralal
Last Updated: 05:49 PM, 8 September 2021
ફારુક અબ્દુલા બાદ હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફતીએ કુલગામમાં કહ્યું તાલિબાન હકીકત બનીને સામે આવી રહ્યાં છે જો તેઓ તેમની છાપ સુધારે તો દુનિયા માટે દાખલો બની શકે છે.
મુફતીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં જે અસલી શરિયા છે તે અમારા કુરાન શરીફમાં છે જે બાળકો અને મહિલાઓને અધિકાર આપે છે. કઈ રીતે શાસન કરવું તે અમારા મદીનાનું મોડલ રહ્યું છે જો તાલિબાન ખરેખર શરિયા કાયદાનો અમલ કરીને રાજ કરે તો તે દુનિયા માટે ઉદાહરણ બની શકે છે. જો તેઓ આવું કરે તો દુનિયાના દેશો તેની સાથે કારોબારી સંબંધ વિકસાવી શકે છે.
તાલિબાન ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે- ફારુક અબ્દુલા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું છે કે, તાલિબાન ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે. રસપ્રદ વાત એ છે કે ધર્મ નિરપેક્ષ દેશોના નેતા ફારૂખ અબ્દુલ્લા ઈસ્લામ સિદ્ધાંતવાળી સરકારનું સમર્થન કરી રહ્યાં છે.
તાલિબાન દરેક દેશ સાથે સારા સંબંધો બનાવશે-અબ્દુલા
લોકસભાના સાંસદ ડૉ. ફારૂખ અબ્દુલ્લાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, "અફઘાનિસ્તાન એક અલગ દેશ છે. તેમણે હવે દેશને સંભાળવાનો છે. હું એવી આશા રાખુ છુ કે દરેક સાથે ન્યાય કરશે અને સારી સરકાર ચલાવશે. ઈસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે. તેમણે પ્રયાસ કરવો જોઈએ કે દરેક દેશ સાથે સારા સંબંધો બનાવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners