રિ-ટેલિકાસ્ટ / દૂરદર્શન બાદ હવે આ ચેનલ પર શરૂ થશે રામાયણ, ટૂંક સમયમાં થશે ઓન એર

After doordarshan ramanand sagar ramayan to air on star plus 4 may arun govil dipika chikhlia

રામાનંદ સાગરની રામાયણનું જ્યારથી રિ-ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી જ આ સીરિયલને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે અને આ સીરિયલે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીઘો છે. જ્યારથી રામાયણ દૂરદર્શન પર ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે ત્યારથી જ ચર્ચામાં જ છે. રામાયણ ખતમ થયા બાદ ઉત્તર રામાયણ શરૂ થઈ. તેને પણ ફેન્સનો ભરપૂર પ્રેમ મળ્યો. ઉત્તર રામાયણ પણ હવે ટૂંક સમયમાં ખતમ થવાનું છે. પરંતુ ફેન્સે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે રામાયણ ફરી એકવાર બતાવવામાં આવશે પણ બીજી ચેનલ પર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ