રાજનીતિ / મહાવિકાસ અઘાડી સરકારને પછાડ્યા બાદ શિંદે ફરીવાર 39 ધારાસભ્યો સાથે જશે આસામ, જાણો શું છે માસ્ટર પ્લાન

After defeating the Mahavikas Aghadi government, Shinde will again go to Assam with 39 MLAs, know what is the master plan

એકનાથ શિંદે અને 39 ધારાસભ્યો ફરી એકવાર આસામની મુલાકાતે જશે. અગાઉ ઉદ્ધવ સરકારમાં બળવો કરવા માટે એકનાથ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ આસામમાં જ આશરો લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ