AWAAJ / દીપિકાએ JNU પહોંચીને કર્યુ સાચું કે ખોટું? વીડિયો જોયા વગર કંઈ ન કહેતાં

5 જાન્યુઆરીએ JNU ખાતે હિંસા થઈ અને ત્યાર બાદ ફરી એક વખત દિલ્હીની આ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન વિવાદમાં આવ્યાં. વાત ત્યારે વધી જ્યારે અહીં ખાસ કરીને બોલીવુડ ક્વીન દિપીકા પાદુકોણ પહોંચી. દેશમાં ફરી દિપીકાના સમર્થન અને વિરોધમાં ભાગલાં પડ્યાં. ત્યારે આખરે દિપીકા JNU કેમ ગઈ હતી અને તેને ત્યાં જઈને સાચું કર્યુ કે ખોટું.. આ વિશે જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Awaaj માં..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ