વિવાદ / 'સિંદૂર' વિવાદ પર નુસરત જહાંનો ટિકાકારોને જવાબ - 'હું સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરું છું'

after criticism over attire nusrat jahan said i represent inclusive india

સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusarat Jahan) સંસદમાં શપથ દરમિયાન પોતાની માંગમાં સિંદૂર અને હાથોમાં બંગડીઓ પહરવા પર થઇ રહેલી ટીકાઓ પર જવાબ આપ્યો છે. નુસરત જહાંએ કહ્યું છે કે તે એક સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્વિટર પર જહાંએ કહ્યું, 'હું સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરું છું જે જાતી, પંથ અને ધર્મની  મર્યાદાઓથી ઉપર છે.' એમણે સાથે કહ્યું કે, એ આજે પણ મુસ્લિમ છે અને તમામ ધર્મોનું સમ્માન આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ