ભયજનક / ગુજરાતમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસની એન્ટ્રી, 64 કેસ નોંધાતા ફફડાટ

after corona attack Muker mycosis 64 case reported in Gujarat

કોરોનાની મહામારી બાદ ગુજરાતમાં મ્યૂકર માઈકોસીસે હૂમલો કર્યો છે. અને આ રોગમાં મૃત્યુ દર 50 ટકા જેટલો હોવાનું ડોક્ટરોનું કહેવું છે અમદાવાદમાં અત્યાર સુધીમાં 64 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ